Q1. શેની મદદથી પવનનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે ?
Q2. ઢાળ એ એક કેવા પ્રકારનું યંત્ર છે ?
Q3. હવામાં ફેંકેલી કોઈપણ વસ્તુ પૃથ્વી પર પાછા ફરવાનો આધાર કોન ઉપર રહેલો છે ?
Q4. ગુરૂત્વાકર્ષણ બળની શોધ કોણે કરે?
Q5. વનસ્પતિની કઈ ક્રિયા થી પોતાની ખોરાક બનાવે છે ?
Q6. દરેકને કામ કરતા રહેવા માટે શાની જરૂરી પડે છે ?
Q7. ત્રિભુવનદાસ ગજ્જરેનો જન્મ ક્યાં થયો હતો?
Q8. મૅનેસિયા પ્રદેશમાંથી મળી આવતા પદાર્થ કયા નામે ઓળખાય છે?
Q9. સૂર્યઊર્જાનો ઉપયોગ કરીને લાઈટ બનાવવાના માટે શાની મદદ લે છે ?
Q10. કોઈપણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એટલે શું ?
Q11. પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતા આકર્ષણબળને શું કહે છે ?
Q12. પાણી કરતા વરાળ વધારે કે ઓછી જગ્યા રોકે છે તેવો સિદ્ધાંત કોણે આપ્યો ?
Q13. સૂર્ય, પવન અને વહેતુ પાણી જીવોનો કયો સ્ત્રોત છે ?
Q14. વરસાતા વરસાદનું પાણી ક્યાં જાય તેને અભ્યાસ કોણે કર્યો?
Q15. પાણી કરતા વરાળ વધારે કે ઓછી જગ્યા રોકે છે ?
Q16. બરોડામાં છાપાકામ અને રંગાટી કામની પ્રયોગશાળા કોણે શરૂ કરી હતી?
Q17. નાના-મોટા સાધનો આપણા કામ સરળ અને ઝડપી થાય તેવા સાધનોને શું કહે છે ?
Q18. આયોડિન ટરકોલાઈડ નામની દવા કોણે શોધી?
Q19. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો ?
Q20. કોણો ઊર્જાનો સૌથી અનંત અને અપાર સ્ત્રોત છે ?
Q21. ચુંબકના આકારને આધારે કેટલા પ્રકાર પડે છે?
Q22. ઓછું બળ વાપરી વધુ વજન ઊંચકવાની ક્રિયા ને શું કહે છે ?
Q23. વરાળિશક્તિ ચાલતુ એંજિન કોણે બનાવ્યું ?
Q24. ચુંબકની શોધ ક્યાં દેશમાં થઈ હતી?
Q25. ‘આયોડિન ટરકોલાઈડ’ નામની દવા કયા રોગમાં વપરાય છે?