Q1. ઊંઢર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મુકવામાં આવે છે ?
Q2. તુલસી અને વનમનિયા કયા પ્રકારની વનસ્પતિ કહેવાય ?
Q3. સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે કયા કયા સજીવો રહે છે ?
Q4. કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે ?
Q5. બીજ ક્યારે ઉગે અને તેનો વિકાસ પામે છે?
Q6. વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
Q7. કોઈપણ પ્રવાહીમાંથી તેની ભાપ બનવાની ક્રિયાને શું કહે છે?
Q8. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસને શું થાય છે ?
Q9. ખોરાકમાં હાજર રહેલા ઘટકો શક્તિ પૂરી પડે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?
Q10. કોઈપણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિ ક્યાંથી મળે છે ?
Q11. 2 ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Q12. ‘વિશ્વ પંક્ષી દિવસ’ ક્યારે આવે છે ?
Q13. 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?
Q14. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
Q15. ‘વિશ્વ વન્યજીવ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Q16. બીજના મુખ્ય બે પ્રકાર જણાવો.
Q17. ખૂબ ઊંચાઈએ હવા ઠંડી થવાથી ભાપ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે—આને શું કહે છે?
Q18. ‘વન્ય પાણી સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Q19. જે બીજની બે ફાડ થયા તેવા ફળને શું કહેવાય ?
Q20. 28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Q21. પાણી ગરમ થવાથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે?
Q22. કયા પ્રાણીઓને કરોડ હોઈ નથી ?
Q23. ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે ?
Q24. જાસૂદ અને મોગરાને કયા પ્રકારની વનસ્પતિ કહેવાય ?
Q25. પાણી વાતાવરણમાંથી ધૂળના કણો સાથે જોડાઈને શામાં રૂપાંતરિત થાય છે?