Q1. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘હાર કબુલ કરવી’ તેમ થાય છે ?
Q2. જગદીશે પતંગ ઊંચી કરી – કર્મણિ વાક્ય શોધો.
Q3. ‘અમારા દોષ મનમાં ના ધરશો, અમારા ગુણ જોજો’ આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ?
Q4. ‘લોઢાના ચણા ચાવવા’ કહેવતનો સાચો અર્થ કયો બને છે ?
Q5. ‘તડકો-છાંયડો વેઠવો’ કહેવતનો અર્થ શું થાય ?
Q6. નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘નકામો પ્રયાસ કરવો’ થતો નથી ?
Q7. ‘કોઈ પ્રયાસ બાકી ન રાખવો’ રૂઢિપ્રયોગનો અર્થ કયો થાય છે ?
Q8. ‘સ્વભાવ કદી બદલાતો નથી’ તેવો અર્થ ન આપતી કહેવત કઈ છે ?
Q9. સરદાર પટેલ લોખંડી પુરુષ હતા – રેખાંકિત પદ ઓળખાવો.
Q10. ‘ઊંઘ આવી જવી’ રૂઢિપ્રયોગનો અર્થ કયો થાય ?
Q11. ‘દેશભક્તિના પાંચ ગીત તૈયાર કરો’ આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ?