Q1. નીલગિરિ પર્વતશ્રેણીમાં કયા વૃક્ષો વધુ જોવા મળે છે ?
Q2. કયા રાજ્યમાં કર્કવૃત્ત પસાર થતું નથી ?
Q3. દિલ્હીમાં 77°પૂ . રેખાંશ ઉપર છે, કોલકાતાં 88°પૂ . રેખાંશ ઉપર છે, તો બંનેના સ્થાનિક સમયમાં શું ફેર હોય?
Q4. ભારતના નક્ષત્ર પ્રમાણને દક્ષિણથી ઉત્તર તરફ જતાં ભારતના અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે?
-
-
-
-
Q5. અલગ તેલંગાણા રાજ્યની માંગણી કયા રાજ્યમાંથી થઈ હતી?
Q6. મરીન બીચ કયા રાજ્યમાં આવેલું છે ?
Q7. સૌથી ઊંચો ‘જોગનો ધોધ’ કયા રાજ્યમાં આવેલો છે?
Q8. ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?
Q9. ‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી’નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
Q10. માનસોદ્વારનું સમાન સ્તોત ધરાવતી ત્રણ નદીઓ કઈ છે?
Q11. ભારતની સૌથી પ્રાચીન પર્વતીય હરામાળા કઈ છે?
Q12. ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરાઇ હતી ?
Q13. ઢાકાનું શું જાણીતું છે?
Q14. ભારત સ્થિત ઇંગ્લેન્ડ એલચીને શું કહેવાય છે?
Q15. કાદવ-કણવાળા દરિયા કિનારે કઈ વનસ્પતિનો જંગલ જોવા મળે છે?
Q16. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે
Q17. નક્સલગ્રસ્ત દેડેવાડા કયા રાજ્યમાં આવેલું છે?
Q18. માચીસના ઉત્પાદન માટે કયું શહેર જાણીતી છે ?
Q19. મેઘાલયમાં શાના કારણે વરસાદ થાય છે?
Q20. ભારતનું પ્રથમ મુક્ત વ્યાપાર ધરાવતું બંદર ક્યાં આવેલું છે ?
Q21. ભારતની દરિયાઇ સીમાઓ ગણવા માટે ભૂ-સરહદથી દરિયામાં કેટલું અંતર ગણવામાં આવે છે?
Q22. કાઝીરંગા કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય છે?
Q23. ભારતના શિંખરોને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો: (1. અનાઈમુડી 2. કામેટ 3. કાંચન જંઘા 4. નંદાદેવી)
-
-
-
-
Q24. પશ્ચિમ બંગાળનો ‘સુંદરવન દ્વીપ’ કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય છે?
Q25. ભારતની ‘જંગલ સંપદા સંશોધન’ની પ્રથમ સંસ્થા ક્યાં આવેલેલી છે ?