Question 1 of 25
Hints left: 3
Q1
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?
Q2
મેરી સ્કોડોવસ્કા ક્યૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબેલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણવિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?
Q3
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Q4
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?
Q5
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?
Q6
જાન્યુઆરી - 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોને પદ્મ એવોર્ડ્ઝ (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ......મહિલાઓ છે. તથા ગુજરાતના...... મહાનુભાવો છે.
Q7
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી?
Q8
કયા ભારતીય પત્રકારને ઇન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
Q9
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Q10
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.
Q11
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?
Q12
2016 નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
Q13
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?
Q14
નોબલ પ્રાઇઝ (Nobel Prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?
Q15
મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?
Q16
સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે?
Q17
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?
Q18
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
Q19
ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ?
Q20
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?
Q21
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
Q22
રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ “ગણમાન્ય ભારતવિદ” પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે?
Q23
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?
Q24
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી.
Q25
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજيتરામ સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?